SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨પ સંબોધસત્તરી ગા.૧૦૪ અર્થ: જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે(અથવા) ઉપેક્ષા કરે છે તે જીવ સંસારમાં બુદ્ધિહીન થાય છે વળી પાપકર્મવડે લેપાય છે./૧૦રા चेइअदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।।१०४।। [સં.૨૦૫]. ફુલ - દેવ વિપાસે - દ્રવ્યનો નાશ કર્યો છતે રિસિધાઈ - ઋષિનો ધાત કર્યો છતે પવયમ્સ - પ્રવચનની ઉઠ્ઠાદે - મલિનતા કરાયે છતે સંન - સાધ્વીના ત્યમ - ચોથા વ્રતનો ભંગ કરાય છતે મૂતળી - મૂળમાં આગ લગાડાય છે વોદિ – બોધિના તામર્ચ - લાભરૂપ વૃક્ષનાં छा.: चैत्यद्रव्यविनाशे ऋषिघाते प्रवचनस्य उड्डाहे । संयतीचतुर्थव्रतभङ्गे मूलाग्निर्वाधिलाभस्य ।।१०४।। અર્થ દેવદ્રવ્યનો નાશ કરવાથી, ઋષિનો ઘાત કરવાથી, પ્રવચનની મલિનતા કરવાથી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવાથી બોધિના લાભારૂપ વૃક્ષના મૂળમાં આગ લગાડાય છે. I/૧૦૪T
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy