________________
૭૬]
(૮) ચક્રવર્તિ-બળદેવ-વાસુદેવ-પ્રતિવાસુદેવની
સામાન્ય જાણકારી. (૧) ચક્રવર્તિ ૧ ચૌદ મહારત્નના નામ :- ૧ ચક્ર, ૨ દંડ, ૩ અશ્વ,
૪ સેનાપતિ, ૫ પુરોહિત, ૬ ગૃહરત્ન, ૭ વર્ધાકિ, ૮ ચર્મ ૯ મણિ, ૧૦ કાકિણ, ૧૧ ખડગ, ૧૨ હસ્તી, ૧૩ છત્ર ૧૪ સ્ત્રી. આ દરેક રત્ન એક હજાર યક્ષથી સેવાય છે. ૦ સાત એકેન્દ્રિય તથા સાત પંચેન્દ્રિય કુલ ચૌદ રત્નની ઉત્પત્તિ નીચે મુજબ થાય.
ચક્ર, દંડ, ખડગ અને છત્ર-એ ચાર રને પિતાની આયુધશાળામાં ઉત્પન્ન થાય.
મણિ, કાકિણી અને ચ–એ ત્રણ રને પિતાના કેશાગાર (ખજાના) માં ઉત્પન્ન થાય.
હસ્તી અને અશ્વ-બે રને વૈતાઢય પર્વતની સીમામાં ઉત્પન્ન થાય.
સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને વર્ધાક-એ ચાર રને રાજધાનીમાં ઉત્પન્ન થાય.
(સુભદ્રાએ નામનું) સ્ત્રી-રત્ન, વૈતાઢય પર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણિના સ્વામી વિનમિને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયું.
(આ વિગત ભરત ચક્રવતિને આશ્રય લખેલ છે.) ૦ નવ વિધાના નામ – ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ,
૪ સર્વરત્નક, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવ,