________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મનો સાર; શિવગતિ આરાધનતણો, એ આઠમો અધિકાર. ધન૦
ઢાળ સાતમી
"
(રૈવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણી કરી, સંલેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચક્ખી ચારે આહાર; લલુતા સવિ મુકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધન્નો શાલિભદ્ર, ખંધો મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સુહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપ૨ે એ સમરો, ચૌદ પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો, મંત્ર ન કોઈ સાર, ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ જ્યું ભીલને ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાંથી,રાજસિંહ મહારાય; રાણી રતનાવતી, બેહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬
૪૫૪
૧
૨
૩
૪
૯