________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા || શ્રી ધૃતજ્ઞોન - પાર્શ્વનાથાય નમઃ | અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર-નૌકા
વિભાગ ૩જો
સ્તવન-વિભાગ [શત્રુંજયતીર્થ તથા આદિનાથ પ્રભુનાં સ્તવનો]
સિદ્ધ. ૧
સિદ્ધ. ૨
સિદ્ધગિરિમંડન ઈશ સુણો મુજ વિનતિ, મરુદેવીના નંદ છો શિવરમણીપતિ; પૂરક ઈષ્ટ અભિષ્ટ ચૂરક કર્માવલી, ભવભયભંજન રંજન તુજ મુદ્રા ભલી. અનંત ગુણના આધાર અનંતી લક્ષ્મી વર્યા, ક્ષાયિક ભાવે કેવલનાણ ચરણ ધર્યા; અજર અમર નિરુપાધિ સ્થાન પહોંતા જિહાં, ચાર ગતિમાંહી ભમતો મૂક્યો મુજને ઈહાં. ક્રોધ લોભ મોહ મત્સર વશ હું ધમધમ્યો, પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવી રમ્યો; સાર કરો ઈણ અવસર પ્રભુ ઉચિત સહી, મોહ ગયે જો તારો તે તેહમાં અધિક નહીં. પણ તુજ દર્શન પામી અનુભવ ઉલસ્યો, મિથ્યા તામસ સૂર્ય સરીખો તુંહી મત્સ્યો; ઉદય હુઓ પ્રભુ આજ ભાગ્ય મુજ જાગીયાં, તુજ મુખ ચંદ્ર ચકોર નયણ મુજ લાગીયા.
સિદ્ધ. ૩
સિદ્ધ. ૪
૮૨