________________
૩૦ ]
ગૂર્જર સાહિત્ય સગ્રહ-૧
આવાગમન પથિક તણુંજી, નહિ શિવનગર નિવેશ; કાગળ કુણ હાથે લિખુ જી, કાણુ કહે સદેશ. સા૦ ૨ જે સેવક સ ભારÄાજી, તરયામી। આપ; જશ કહે તે મુજ મનતણાજી, તળશે સઘળા સ'તાપ. સૌ ક
શ્રી મલ્લિનાથ જિનસ્તવન -(*) -
[ ઢાલ–રસિયાની ]
મલ્લિજિજ્ઞેસર મુજને તુમે મળ્યા, જેહમાંહીં સુખકંદ વાલ્ડેસર; તે કળિયુગ અમે ગિરૂ લેખવું, નિવ બીજા યુગવું. વા૦ મ૰ ૧ આશ સારા રે મુજ પાંચમ, જિહાં તુમ દશણુ દીઠ; વા મરૂભૂમિ પણ થિતિ સુરતરૂ તણી, મેરૂથકી હુઈ ઈઠ, વા૦ ૨ પ'ચમારે રૂતુમ મેલાવર્ડ, રૂડા રાખ્યા ૨ ર'ગ; વા૦ ચાચા આશ ર ફિરિ આન્યા ગણું, વાચક જશ કહે ચ’ગ. વા૦ ૩
શ્રી મુનિસુવ્રત જિન-સ્તવન —(*)—
[ વીરમાતા પ્રીતિકારિણી- એ દેશી ] તણેા, મુનિસુવ્રત દીઠા; ભવતણી, દિવસ દરિતના નીઠા. આ૦ ૧
આજ સફળ દિન મુજ ભાંગી તે ભાવઠ આંગણે કલ્પવેલી ફળી, આપ માગ્યા તે પાસા ઢળ્યા,
થન અમિયના વૂઠા;
સુર સમકિતી તૂઠા. આ૦ ૨