________________
૧૪ ]
ગૂર્જર સાહિત્ય સગ્રહ-૧
નિરાગી સેવે કાંઈ હાવે, ઈમ મનમેં નવ આછું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું. થાં. ૨ 'ન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુગુણ પ્રેમસ્વભાવે, થાં, ક વ્યસન ઉદય જલધિ જે અણુ હરે, શશિને તેજ સબ"ધે; અણુસંબંધે કુમુદ આણુ હરે, શુદ્ધસ્વભાવપ્રખધે, થાં, ૪ દેવ અનેરા તુમથી છેાટા, થે' જગમે' અધિકા; જશ કહે ધજિજ્ઞેસર થાશું, લિ માન્યા હૈ મેશ થાં. પ
શ્રી શાંતિનાથ જિન-સ્તયન -(*)
[ ડુલિયા મૂકયા સરોવરિયારી પાળે અથવા દાતણ મેાડયા સુગુણી જાઈ તણાજી-એ દેશી ] ધન દિન વેલા ધન ઘડી તેંહ,
અચિરારા નક્રન જિન જતિ ભેટશ્રુંજી; લહિશું રે સુખ દેખી મુખચંદ,
વિરહવ્યથાનાં દુ:ખ સવિ મેટક્ષુજી.—૧ જાણ્યા રે જેણે તુજ ગુણુ લેશ,
ખીજારે રસ તેને મન નવ ગમેજી; ચાખ્યા ૨ જેણે અમી લવલેશ,
ખાસયુસ તસ ન રૂચે કિમેજી.—૨ તુજ સમકિતરસસ્વાદના જાણુ,
પાપ કુભકતે બહુ દિન સેવીયુંજી;