________________
૧-સ્તવન વિભાગ : વીશી–પહેલી
શ્રી શ્રેયાંસનાથ જિન-સ્તવન
2. [ કરમ ન છુટર પ્રાણીઆએ દેશી ] તમે બહુમૈત્રી રે સાહિબા, માહરે તે મન એક; તુમ વિણ બીજે રે નહિ ગમે, એ મુજ મોટી ૨ ટેક,
શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧ મન રાખે તમે સવિ તણું, પણ કિહાંએક મલી જાઓ, લલચાઓ લખ લેકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ૨ રાગભારે જનમન રહો, પણ ત્રિકુંકાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રને, કઈ ન પામે રે તાગ. શ્રી એહવાશું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિરવહશો તમે સાંઈ. શ્રી. ૪ નિરાગીશું રે કિમ મિલે, પણ મળવાને એકાંત, વાચક જશ કહે મુજ મિલે, ભકતે કામણ તંત. શ્રી. ૫
શ્રી વાસુપૂજ્ય જિન-સ્તવન
–(*)– . || મોતીડાની-અથવા સાહિબા મોતિડોરે હિમા–એ દેશી ] સ્વામિ તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચરી લીધું, સાહિબા વાસુપૂજ્ય જિર્ણોદા, મોહના વાસુપૂજ્ય. અમે પણ તમારું કામણ કરશું, ભકતે રહી મનઘરમાં ધરણું સા ૧