________________
૫૮૬].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ બેજન અગમ્મ હૈ કિરિયા અલગ બે હૈ,
પાગ જૈસે નગ્ન વિલજ્જતા પ્રકાશિકા. ૭૬ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બંને નય મુખ્ય છે.
અડિકલ (અડયલ-અડકલ) છંદ દ્રવ્યારથ નય સંગત આપ સ્વભાવમેં,
જે રાચ સે માર્ચે સ્વસમય ભાવમેં; પર્યાયારથ નયમેં જે રંગી રમે,
તે પરસમથી ભાખે' પ્રવચનસારમેં, પક્ષપાત મેં એકહું નયમે જે કરે,
સ્યાદ્વાદ સરગી તે નવિ ચિત્ત ધરે; એક પછ વેદકે જે બુદ્ધ,
ખપ્પર દઉમે ભેદ ન શુદ્ધ અશુદ્ધકે. ૭૮ નિજ નિજ વચને સત્ય, અસત્ય નયંતરેં,
સબહી નય હૈ સરખે વજિત અંતરે; એક ભાવ નિરધારે સે નહિ પંથમે,
સિદ્ધસેન છે ભાએ સંમતિ ગ્રંથમેં. પર્યાય તે ગુણ છે; તેથી ગુણાર્થિક નય જુદે નથી
(9૮
કહે સ્વભાવ વિભાવતે, ગુનકે દો પરયાઉ, - લહૈ ન પરિણતિ દ્રવ્યક, જીવ સિદ્ધકે જાઉ. ૮૦ ગુન વિભિન્ન નહિં દ્રવ્ય, કુન તાકે પર્યાય ?
સહભાવી પર્યાયકે, ગુન અભિધાન કહાય. ૮૧ ૧ ભાષા. ૨ ગુનકે.