________________
પ૭૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જે ભાવ ઘાતી દેષ હેઈ, તે જિનકે નરગતિ પ્રમુખ, દૂષને અનંત વિલગે રહેં, શિવ પદ દૂષક સુન વિમુખ! ૧૯ કેવલીભુક્તિ કેવલીનું શરીર સપ્ત ધાતુ સહિત છે.
પાઈ સપ્તધાતુવતિ જિન કાયા, પરમોદારિક કહે સો માયા; ભિદા નહિ વૈકી પરિ તાકી, સંઘયણાદિક ખંધ વિપાકી. ૨૦ પરદારિક જે જિનવર, મદારિક હૈ ગણધરકે; કહૈ કહા નહિ કલ્પન કારી, કિઉં ઔર તિ સરખે ગણધારી? ૨૧ સપ્ત ધાતુ ગલે જિનવરક, કેતે ધાતુ ગલે ગણધરકે? સપ્ત ધાતુ જિન નાણું જા, મન નાણે મુનિ કહે કહાં પાવે? ૨૨ કેવલીને કવલહાર જિન તનુ થિતિ નોકમહારે, કહૈ મૂઢ તે ગૂઠ વિચારે; ઔદારિક સ્થિતિ કવલાહારે, દષ્ટિ હની હુઈ અન્ય પ્રકારે. ૨૩ કેવલીને અઘાતી કર્મ છે અને ૧૧ પરિષહ છે. આત્યંતિક ભૂખને અભાવ નથી.
દેહરા કહૈ કેવલી કર્મકે, દગ્ધ–રજજુ સમ મૂ4; આગમ તિ જાનૈ નહીં, જે આઉ નામ દઢ રૂઢ. તત્વ ય પરિષહ કહે, જિનકે પ્રગટ અગ્યાર; તાકે અરથ મરતૈ, યે પામેં ભવ પાર? ૧ પાઠાંતર-અઘાતી ૨ શક્તિ,