________________
૪-સ્વાધ્યાય વિભાગ: સમ્યકત્વનાં છ સ્થાનની ચાપાઈ
[ ૫૬૭
જેપુને જેવી અભિતવ્યતા, તિમ તેહને હાઈ નિ;સ'ગતા; કષ્ટ સહે તે કમ નિમિત્ત, નિયતિ વિના નવિ સાધ્ય વિચિત્ર. ૧૨ જ્ઞાનીએ દીઠું' તિમ જાણિ, દીઠા ભાવમાં વૃદ્ધિ ન હાણી;
કાયા કષ્ટ કરી હું ફ્રાંક ?, ક્રિયા દેખાડી ર’જો લેાક.’ ૧૦૩ કામ ભોગ લપટ ઈમ ભણે, કારણ મેાક્ષ તણા અવગણે; પ્રકારજ છે ને કારણ નહીં, તેને એ ક્ષતિ મેાટી સહી. ૧૦૪ વાયસ-તાલી ન્યાય ન એહ, સરજે તે સઘલેર સ...દેહ; જો સરયું જપે નિસ દીસ, અરી =ભિચારસ્યું સી કીસ ? ૧૦૫ ‘સરયું દીઠું’સઘલે કહે, તે દ...ડાદિક ક્રિમ સહે ? કારણ ભેલી સરજિત દીઠ, કહિતાં વિઘટે નવિ નિજ ઈડું. ૧૦૬ તૃમિ હસ્યું જો સરજી હસ્યું, ભાજન કરવા સ્યું ધસમસે ? પાપે ઉદ્યમ આગલિ કરે, ધર્મ' સ્યું સરજ્યું ઉચ્ચરે ? ૧૦૭ પઢુિલા ગુણુ જે ગુણ થયા, પાકી ભવતિની તે દયા, થયા જેઠુ ગુણ તે ક્રિમ જાય ? ગુરુવિણુ કિમ ગુણ કારજ થાય ? ૧૦૮
* પ્રથ સત્તર: નિપજોતિ નિયતિયામિત ॥
* तेषां मते कारणाभावे कार्योत्पत्तिः कथं स्यात् मुक्तिरुपं कार्य उच्चमेन विना कथं भवति का ( रण )... गुणाहि कार्यगुणानारंभत इति न्यायात्
=
सरज्युं भंगीकार करैतो सत्रु साथै
स्त्री साथै
Sम्य पुरुषने भोग करतो देखी क्रोध ..
+ तपस्यानेऽगीकार किम करें.
÷ उद्यम सहित नियतिनें अंगीकार करे तो सर्व इष्ट
હામની છે.
-ભવમાં. ૨ સકર્યું.