________________
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી અંબૂ સ્વામિ બ્રહ્મગીતા [ ૫૫૩ આણું વિણ આચાર માંહિ, આણે અનાચાર, જંબૂ પ્રતે ઈમ સોહમ, કહે અંગ આચાર૨૬
દુહા જ્ઞાન કિરિયા તણા ઈમ અભ્યાસી, ઈચિદાનન્દ લીલા વિલાસી; સ્થાન વર્ષાર્થ આલ અન્ય, રોગ પાંચે હુઆ જંબૂ ધન્ય. ૨૭
વેલિ ઈરછા પ્રવૃત્તિને થિર વલી સિદ્ધિ એ ભેદ છે ચાર, પ્રીતિ ભક્તિ ને વચન અસંગ તિહાં સુવિચાર સકલ લેગ એ સેવી પામી કેવલ-નાણું, મુગતે પહતા તેહનું, નામ જપે સુવિહાણ ૨૮
દુહા ખંભ નગરે યુથ્થા ચિત્તિ હર્ષે, જબૂ વસુ ભુવન મુનિ ચંદુ વર્ષે
શ્રી નયવિજય બુધ સુગુરૂ સીસ, કહે અધિક પૂરયે મન જગીસ
ONNNNNNNNNNNNNNNNNN 3 ઈતિ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત ?
શ્રી જ બૂ સ્વામિ બ્રહ્મગીતા સમાપ્તા. INNNNNNNNNNNNNNNNNNnun