________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમતા-શતક
[૪૫૯
સમતા-શતક
| દોહા //
સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત છે, કેવલ ભાનુ પ્રભાત. સકલ ક્લામેં સાર લય, રહે દુર સ્થિતિ એહ; અકલ યેગમેં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ. ચિદાનંદ-વિધુઠી કલા, અમૃત–બીજ અનપાય; જાનિ કેવલ અનુભવિ, કિનહિ કહી ન જાય. તેથી આશ્રવ—તાપકે, ઉપશમ-કારણ-નિદાન, બરષતહું તાકે બચન, અમૃતબિંદુ અનુમાન ઉદાસીનતા પરિનયન, જ્ઞાન ધ્યાન રંગરેલ; અષ્ટ અંગ મુનિયેગકે, એહી અમૃત નિચેલ. અનાસંગ મતિ વિષયમે, રાગદ્વેષકે છે; સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. તાકે કારણે અમમતા, તામું મન વિશ્રામ; કરે સાધુ આનંદઘન, હાવત આતમરામ. મમતા ચિર-સુખ-શકિની, નિર્મમતા સુખમૂલ; મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિમમતા અનુકૂલ. મમતા–વિષ-મૂર્ણિત ભયે, અંતરંગ ગુણ–વૃંદ
જાગે ભાવ-નિરાગતા, લગત અમૃતકે બુંદ. ૧ સકલ ૨ નિપાય ૩ સમતા છે. જે અંગ અંગ
૯