________________
૪-સ્વાધ્યાય વિભાગ : પાંચ કુગુરૂની સઝાય
હાલ ત્રીજી
ગલિયા બલદતલી પરે રે, જે ન વહે વ્રત–ભાર; તે ઉસન્નો જાણીયે રે, સર્વાં દેશ ખિડું પ્રકાશ રે. વિજન ! સાંભલે—એ આંકણી.
પાટ પાટલા વાવરે ૨, શેષે કાલે ૨ જેઠુ; થાપિત પિ'ડ જમે સદા રે, સર્વ-ઉસન્નો તેહેા રે. ભવ૦ ૨ આછાં અધિકાં જે કરે રે, પડિકમાદિક ઠાણુ; સુગુરૂ-વચન વિ જાલવે રે, દેશ–ઉસન્નો તે જાણા રે. ભવ૦ ૩ રાય–વેઠ સમ ભય થકી રે, કિરિયા વિષ્ણુ ઉપચેગ; જે કરે તે નવ લહે રે, પરભવ ચારિત્ર-ચેગ રે. ભવિ૦ ૪ જેહ કયિા શિથિલ કરે રે, દીક્ષિત શીસ અનેક; ભવસાગર અધિકા પડે રે, એ ઉસન્નો વિવેક રે. ભવ૦ ૫
તાલ ત્રીજી
—(*)—
વીરમાતા પ્રોતિકારણી—એ દેશી
[ ૪૨૧
નાણુ "સણુ ચરણુ ભેદથી, કહ્યું ત્રિવિધ કુશીલ; નાણુથી નાણુ આચારના, કરે ભંગ દુઃશીલ. વીરવાણી હૃદયે ધારિયે, ૧ વિાધે સવિ પાપી; હવે લક્ષણ વ્યાપી. વર્
દર્શનાચાર દર્શીન થકી, એલિયે ચરણુ કુશીલના,