________________
સ્વાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [ ૩૭૫ કહી પડિઝેમણે પંચ આચાર સંહિ,
તિહાં દીસે એ તિણહ દુર્હણ ઈશ્ય પભણિ તપ વીર્ય આચાર શુદ્ધિ,
અવાગ્યે હુઈ જે હેઈ ત્રિક વિશુદ્ધિ. પ્રતિક્રમણ-પચ્ચખાણ-ચઉવિહાર મુનિને,
યથાશક્તિ પચ્ચખાણ શ્રાવક સુમનને, કાઉસ્સગ્ગ અંતરંગ તપને આચાર;
વલિ વીર્યને ફેરવે શક્તિસાર. ૭ પ્રતિક્રમણ પદથી ક્રિયા કર્યું કર્મ,
જણએ તિહાં પ્રતિક્રમણ કિયા મર્મ પ્રતિક્રમણ કર્તા તે સાવાદિ કહીએ,
સુદષ્ટિ સુપિયુક્ત યતમાન લહિએ. ૮ પ્રતિક્રમ્ય તે કર્મ–કેધાદિ જાણે,
ટલે તે તે સર્વ લેખે પ્રમાણે, મલે જે સુજનસંગ દઢરંગ પ્રાણી,
ફલે તે સકલ કજજ એ સુજસ વાણી. ૯
રાઈ પ્રતિક્રમણ વિધિ
ઢાલ સાતમી
–(*)– બ્રહ્મચર્યને દશ કહ્યા અથવા જુઓ જુઓ અચરિજ અતિભલું-એ દેશી દેવસી પડિક્રમણ વિધિ કહે, કહિએ હવે રાઈને તેહર ઈરિય પડિમિય ખમાસમણમ્યું, “કુસુમિણ સુમિણ જેહરે. ૧
ચતુર નર! હેતુ મન ભાવજે એ આંકણી.