________________
-
-
-
૪–સ્વાધ્યાય વિભાગ : પ્રતિકમણ હેતગતિ સ્વાધ્યાય [ ૩૭૧
-
-
-
-
-
-
-
-
-
પડિક્કમતું ઈતિ ગુરૂ પણ ભાખે,
પડિકમણાખ્ય પાયરિછત્ત દાખે ઉo સ્વસ્થાનકથી જે બહિગમણ, ફિરી આવે તે છે “પડિક્કમણ” ઉ૦ ૮ પડિક્કમણ, પડિઅરણ, પવત્તિ, પરિહરણ, વારણા, નિવૃત્તિ, ઉ. નિંદા, ગરહા, સેહી અઠ, એ પર્યાય સુજસ સુગરીઠ. ઉ૦ ૯
પ્રતિક્રમણ વિધિ
– – ઢાલ ચેથી
-(*)– પ્રથમ ગવાલા તણે ભવેજી–એ દેશી બેસીનવકાર કહી હવે, કહે “સામાયિક સુત્ત, સફલ નવકારથી જીવને, પડિક્કમવું સમચિત્ત.
મહાજસ! ભાવ મનમાં રે હેત એ આંકણું. ૧ ચત્તરિ મંગલ મિત્કાદિકેજી, મંગલ અર્થ કહે ઈચ્છામિ પડિકેમિઉં ઈત્યાદિકે છે,
( દિન અતિચાર આલેઈ મહાજસ!૨ ઈરિયાવહિં સુત્ત ભણેજી, વિભાગ આલેયણ અત્ય; તસ્ય ધમ્મસ્સ’ લગે ભણેજી, શેષ વિશુદ્ધિ સમથ્થ. મહાજસ! ! શ્રાવક આચરણાદિકેજી, “નવકાર “સામાયિક સૂત્ર ઈચ્છામિ પડિમઉ કહી કહેજી, શ્રાદ્ધ સૂત્ર સુપવિત્ર. મહ૦ ૬