________________
૩૬૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સં. જેઠને નિંદાને ઢાલ છે, તપ-કિરિયા તસ ફેક છે, સું દેવ કિલિબષ તે ઉપજે, એહ ફલ રેકારક છે. સું. ૨ સું કેધ અરણ તપતણું, જ્ઞાન તણું અહંકાર હે; સું, પરનિંદા કિરિયા તણું, વમન અજીર્ણ આહાર . સુંઠ ૩ સુંનિંદકને જેહ સ્વભાવ છે તાસ કથન નવિ નિંદ છે, સું નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ છે. હું ૪ સું રૂપ ન કેઈનું ધારીયે, દાખીયે નિજ નિજ રંગ છે, સું, તેહમાંહિ કેઈનિંદા નહિ, બોલે બીજું અંગ છે. હું પ સું એ કુશીલને ઈમ કહે, “કેપ હુએ જેહ ભાખે છે; સું તેહ વચન નિદકને તણું, દશવૈકાલિક સાખે છે, સં. ૬ સું દોષ નજરથી નિંદા હુએ, ગુણનજરે હુએ રાગ હે; સું- જગ સવિશાલે માદલ-મલ્યો, સર્વગુણ વીતરાગ હે સું. ૭
- નિજ સુખ કનક કલડે, નિંદક પરિમલ લેઈ છે, સું- જે ઘણું પર–ગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ છે. સું- ૮ સં. પર-પરિવાદ વ્યસન તજે, મ ક નિજ-ઉત્કર્ષ છે - પાપ-કરમાઈમ સવિટલે, પામે મુજસ"તે હર્ષ છે. સું. ૯
૧ આ દેશી સ્વકૃત વીશીના બાહુ જિનસ્તવનની પહેલી કડીની છે. ૨ નિંદ્યાને ૩ કુશીલણ ૪ પરમલ ૫ શુભ જસ