________________
૪-સ્વાધ્યાય વિભાગ : આઠ યાગષ્ટિ સ્વાધ્યાય
વિષમ કુતર્ક પ્રકાર;
તે તે સહજે ટલેજી, દૂર નિકટ હાથી હશેજી, જિમ એ અઠર વિચાર. મન૦ ૧૧ ‘હું પામ્યા સ ંશય નહીજી', મૂરખ કરે એ વિચાર; આલસુઆ ગુરૂ શિષ્યનાજી, તે તે વચન પ્રકાર. મન૦ ૧૨ ધીરે તે પતિઆવવુંજી, આપ–મતે અનુમાન; સાચું લહે
આગમને અનુમાનથીજી,
| ૩૩૫
સુજ્ઞાન. મન૦ ૧૩
નહિ સજ્ઞ તે જૂજૂઆછ, તેહના જે વલી દાસ; ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર
પ્રકાશ. મન૦ ૧૪
વિચિત્ર;
અચિત્ર; મન૦ ૧૫
દેવ સ’સારી અનેક ઈંજી, તેની ભક્તિ એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની ઇંદ્રિયા ગત બુદ્ધિ છે, જ્ઞાન છે આગમ હેત; અસંમેાહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સ`કેત. મન૦ ૧૬ આદર ક્રિયા–તિ ઘણીજી, વિશ્વન ટલે મિલે લ;િ જિજ્ઞાસા બુધ-સેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યચ્છિ. મન૦ ૧૭ બુદ્ધિ ક્રિયા ભવ ફુલ ક્રિએ, જ્ઞાન ક્રિયા શિર અ’ગ; અસ’માહ ક્રિયા દિએજી, શીઘ્ર મુગતિ કુલ ચૉંગ. મન૦ ૧૮ પુદ્ગલ રસના કારમીજી, તિહાં જસચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણેાજી, ભેદ લહે જગ દીન. મન૦ ૧૯ શિષ્યભણી જિન દેશનાજી, કર જન પરિણતિ ભિન્ન; કે મુનિની નય દેશનાજી, પરમાર્થથી અભિન્ન, મન૦ ૨૦ ૧ તે. ૨ કહે, ૩ કહે,
૨૨