________________
૩-તત્વગર્ભિત સ્તવન વિભાગ સાડા ત્રણ ગાથાનું સ્તવન [૨૮૭ શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયે આપનું,
તુઝ સમાપતિ ઔષધ સકલ પાપનું દ્રવ્ય અનુયાગ સંમતિ પ્રમુખથી લહી,
ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯ જેહ અહંકાર-મમકારનું બંધન,
- શુદ્ધનય તે દહે દહન જિમ ઈધન; શુદ્ધનાં દીપિકા મુક્તિમારગ ભણી,
શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૧૦ સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું,
તેહને પણ પરમસાર એહ જ કહ્યું , એનિકિતમાં એહ વિણ નવિ મિટે,
દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૧૧ શુદ્રનયધ્યાન તેહને સદા પરિણમે,
જેહને શુક્રવ્યવહાર હિડે રમે. મલિન વચ્ચે યથા રાગ કુંકુમત,
હનવ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણ. ૧૨ જે વ્યવહારસેઢી પ્રથમ છાંડતાં,
એક એ આદરે આપમત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા,
સુધિત ઈચ્છામેં ઉબર ન પચે કદા. ૧૩ ભાવલવ જેહ વ્યવહાર ગુણથી ભલે,
શુદ્ધનયભાવના તેથી નવિ ચલે,