________________
ક-તત્ત્વગર્ભિત–સ્તવન વિભાગ : દેઢ ગાથાનું સ્તવન [૨૩૫ તેહને જશ બેન્ચે કહ્યું, વલી સુલભધિત થાય, લાલ રે. તેણે પૂજાદિક તેહનાં, કરણી શિવહેતુ કહાય. લાલ રે તુજ ૨૦ તપ સંયમ તરુ સમ કહ્યા, ફલસમ તે શિવસુરશર્મક લાલ રે. સુરકરણ માને નહીં, નવિ જાણે તેણે એ મર્મ. લાલ રે તુજ ૨૧ દશવૈકાલિકેક નર થકી, સુર અધિક વિવેક જણાય; લાલ રે, દ્રવ્યસ્તવ તે તેણે કર્યો, માને તસ સુજસ ગવાય. લાલ રે તુજ ૨૨
ઢાલ ૩
–(*)– ઋષભને વંશ રયણાયરૂએ દેશી. શાસન તાહ અતિ ભલું, જગિ નહીં કેઈ તસ સરિખું રે; તિમ તિમ રાગ ઘણે વધે, જિમ જિમ જુગતિસ્યું પરખું રે. ૧
શાસન તાહરૂ અતિ ભવું-એ આંકણી શ્રી અરિહંત અને તેહનાં, ચૈત્ય નમું ન અનેરાં રે, અંબડ ને તસ શિષ્યનાં. વચન ઉવવાઈ ઘણેરાં રે. શાસન. ૨ ण्णत्तस्स धम्मस्स अघण्णं षयमाणे २ आयरिय उपजाणाणं अषण्ण षयमाणे ३ चाउवण्णस्स संघस्स अवण्णं षयमाणे કે વિષ તિવમા સેવા સયon યામા –સ્થાનાંગ. + “ષ મુકુટ્ટ, ઉતા રંગમો તો કવિ « નમંતિ, કલર ધ સા મળt | ૨ >
–શ્રી દશવૈકાલિક સૂત્ર. ૧ શ્રી અરિહંતને વલી તેહનાં, અરિહંત ચિત્ય તે અતિ ભલાં . તેહ નમું ન અનેરાં રે.