________________
૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : સવાસેા ગાથાનું સ્તવન [ ૨૧૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુન્નુરૂમદપુર ૨; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામિ॰ ૭ કલહુકારી કદાગ્રહ ભર્યાં, થાપતા આપણા ખેલ ૨; જિનવચન અન્યથા દાખવે, આજ તા વાજતે ઢોલ રે. સ્વામિ૦ ૮ કેઈ નિજદોષને ચાપવા, રાપવા કેઈ મતક' રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાસે નહીં મઢ રે. સ્વામિ॰ ટ્ બહુમુખે એલ એમ સાંભલી, નવિ ધરે લેાક વિશ્વાસ રે; ઢુંઢતા ધમ ને તે થયા, ભ્રમર જિમ કમલની વાસ રે. સ્વામિ૦ ૧૦
આત્મસ્વરૂપની ઓળખાણુ
-(*)—
ઢાળ બીજી
રાગ ગાડી—ભાલીડા તુ સા રે! વિષય ન રાચીએ—એ દેશી એમ તુઢ'તાં રે ધર્મ સેહામણેા, મિલિ સદ્ગુરૂ એક; તેણે સાચા ૨ મારગ દાખન્યા,× આણી હૃદય વિવેક.
શ્રી સીમધર સાહિમ ! સાંભલે. એ આંકણી. ૧૧ પરઘર જોતાં રે ધર્મ તુમે ફ્રા, નિજધર ન લહેા રે ધર્મ, જિમ નવિ જાણે રે મૃગ કસ્તૂરી, મૃગમદપરિમલમમ`. શ્રી ૧૨ જિમ તે ભૂલે રે મૃગ દિશ દિશ ફરે, લેવા મૃગમદગ’ધ; તિમ જગતઢ રે બાહિરધને, મિથ્યાષ્રી રૅ અ’ધ. શ્રી૦૧૩ જાતિ ધના હૈ દોષ ન આકશ, જે નિવ દેખે રે અર્થી,
મિથ્યાષ્રી મૈં તેડુથી આકરા, માને અર્થ અન. શ્રી ૧૪ × દાખિચા.
刪