________________
૧૨૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ઉન્નતપુર મંડન શ્રી શાંતિનાથ જિન-સ્તવન
–()સરસતિ વરસતિ વચણ અભિય નમી, સમરી શ્રી ગુરૂપાય વીનતડી ઈમ કીજઇ હો નિજ સાહિબ પ્રતિ, અવધારે
- જિનરાય. વી. ૧ ઉજાતપુર મંડન જિન છે જ, ઠકરાઈ તુજ જોર તુજ મુખ, તુજ મુખ, દીઠઈ હો મુજ હિય ઠરઈ,
જિમ ઘન દીઠઈ મર. વી. ૨ હું તુજ ઉપરિ અનિશિ ભાવિએ, તુમ કેમ રહે ઉદાસ આસંગ આસંગ, અધિકેરાં છે વયણ ન ભાસિ
જેહની કી જઈ આસ, વીર છે તુજ વિણ હું ભાવ વનમાંહિ ભમે, આઠ કરમનઈ પાસિ; પરવરિશ પરવરિશ મિ, બહુ વિધ વેઅણુ સહી,
સહમ નિગદ નિવાસિ. વી. ૪ તે મુજ ભવ વનિ ભમતાં દુખ તણે, ગણતાં લાભઈ પાર જન્મ કરિ, જસ કરિ જલ કણ અલગા હે કીજિઈ
જલધિ તણા સે વાર, વીર ૫
ઉતપુર તે જુનાગઢ તાબે ઉના સમજવું.