________________
૧૦૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહરાજનગર મંડન શ્રી મહાવીર જિન-સ્તવન
(૨)
–(*)– શાંતિ જિણેસર કેસર અરચિત જગ ધણી –એ દેશી સમરીએ સરસતી વરસતી વચન સુધા ઘણી રે કે વચન વીર જિનેસર કેસર અરચિત જગ ધણી છે કેઅરચિત રોજનયર વર ભૂષણ, દૂષણ ટાળજો રે. કે દૂષણ ધૂણર્યું નિજ ગુણ કરણે જગ અજુઆલ રે. કે જગ ૧ સ્વામિ! મેં તુજ પામી ધર્મ સહામણે રે કે ધર્મ માનું મન અવતાર સફળ કરી આપણે રે કે સફળ મેંહી તુજ પાયે જિનજી ! નયન મેળાવડે રે કે નયણ તે નિજ આંગણે રેગ્યે સુરતરૂ પરગડો રે કે સુર૦ ૨ તુજ મનમાં મુજ વસવું કિમ સંભવે રે? કે વસવું સુપનમાંહી પણ વાત નએ હુઈ નવિ એ છે કે ન એ. મુજ મન મંદિર સુંદર વસે છે તુહે રે કે સુંદર તે અધિક નવિ માગશું રાગયું ફરી અહે છે કે રાગ ૩ ચમક પાષાણ ખંચયે સંચસે લેહને રે કે સંચસે. તિમ તુજ ભગતિ મુગતિનિ પંચ મહિને રે કે મંચસેં. ઈમ જાણી તુજ ભગતિ જૂગતિ રહ્યો રે કે ભગતિ તે જન શિવસુખ કરતલ ધરસિ ગહગો રે. કે ધરસિ. ૪ લાગી તુજ ગુણ મરકી ફરકિ નવિ સકે રે કે ફરકિ. અલાગુંઅ મજ મન વલગુ તુજ ગુણયું ટકે રે કે તુજ