________________
ગુર્જર સાહિત્ય સગ્રહ-૧
૪૬ ] લકાળે તુજ લાગે રે લાલ, માહ્યા જગજન ચિત્ત; સે શ્રીનયવિજય વિષ્ણુદ્ધ તા ૨ લાલ, સેવક સમરે નિત. મૈ૦૧૦૫
શ્રી શાંતિનાથ જિન-સ્તવન -(4)[ત્રિભુવન તારણ તીરથ- દેશી 1
ગજપુર નયર વિભૂષણ, કૃષણું ટાળતા રે કે દૂષણુ વિશ્વસેન નરનાહનો, કુળ અજુભાળ રે કે કુળ૦ અચિરા ન ́દન વંદન, કીજે નેહર્યું રે કે કીજે શાંતિનાથ મુખ પુનમ-શશિ પર ઉલયું ? કે શ૰ કંચનવરણી કાયા, માયા પરીસર ૨ કે માયા લાખ વરસનું આયખું, મૃગ લાંછન ધરે રે કે મૃગ૦ એક સહુસશ્યુ વ્રત ગ્રહે, પાતિકવન દહેરે ૨ કે પા૦ સમેતશીખર શુભ ધ્યાનથી, શિવપદવી લહેર કે શિ શ્યાલીશ ધનુ તનુ રાજે, ભાજે ભય ઘણા રે કે ભા૦ ખાસઠ સદ્ગુસ મુનીશ્વર, વિલસે' પ્રભુ તણા ♦ કે વિ૦ એકસઠ સહસ છસે. વળી, અધિકી સાહુણી ૨ કે અ પ્રભુ પરિવારની સંખ્યા, એ સાચી મૂણી રે કે એ ગર્ડ યક્ષ નીરવાણી, પ્રભુ સેવા કરે ૨ કે પ્ર૦ તે જન ખહુ સુખ પાવે, જે પ્રભુ ચિત્ત ધરે ૨.જે મદઝરતા ગજ ગાજે, તસ ઘર આંગણે રે કે ત॰ તસ જગ §િમકર સમ, જશ કવિઅણુ ભણે રે કે જ૦ દૈવ ગુણાકર ચાકર, હું છું તાહરો ? કે હું ગૃહ નજદ્ ભરી, મુજરો માના માહુરો રે કે સુવ