SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર એ અશ્વ કમ વિનાશિની, અષ્ટમી તિથિ જિનભાખીરે દ આરાધનાદિક એ ક્રિયા, માનવ ગતિ એક સાખીર ॥ અ ઘા ઢાળા ૨ા !! મુનિવર આર્ય સુહસ્તીરે !! એ દેશી ખાસઠ માણા દ્વારરે પ્રભુજીએ કહ્યાં, સુંદર સુલલીત વયણથી એ ! તેહમાં દશ દ્વારરે મેાક્ષ જિનેશ્વરે કહિયા, અવરમાં નિવ લહ્યાં એ તિણ કારણ દિવ્ય મેક્ષરે, કારણ સુખ તણા પામે માનવ ભવથકી એ દુલ્લા દશ દ્રષ્ટાંત એ, લહીય મનુજ ભવ હારા મત વિષય થકી એ ॥ ૨ ॥ પંચ ભરત મઝારરે, પાંચ ઐરાવત પંચ મહાવિદેહમાં એ ૫દર ક. ભૂમિરે નાણી જીનવરે, ધર્મ કહ્યો નહિ અન્યાયમાં ૨૫ ૩ દ ક્રોધ માનને માયારે, લેાભ તિમ વલી, એ ચારે દુ:ખ દાયીયારે અપ્રત્યાખ્યાના દિકરે. કરતાં ભેદ એ, સાલ હાએ તને ભાઇયાએ ॥ ૪ ઘેાડા પણ એ કષાયરે કીધાં દુઃખ દીએ, મિત્રાનંદ તણી પરે એ તે માટે તો દુરરે, હૃદય થકી વલી, જેમ અનુક્રમે શિવ સુખ વરે એ ॥ ૫ ॥
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy