________________
૪૨૪
॥ સાનેરી સુવાકયેા
૧ જ્ઞાન એ અતરનુ અજવાળુ છે. હૃદયની રાશની છે, જીવનની ઝળહળતી જયાત છે. તેના ઉદ્યોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળું કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતુ નથી.
૨ જ્ઞાનના પ્રકાશ વિના કાઈ પણ પ્રાણીને પદાર્થના કઈ પણ મેધ થઈ શકતા નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લેાચન ને દ્વિતીયદિવાકર અને પ્રથમ પંકિતનુ ધન માનવામાં આવ્યું છે.
૩ જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય. છે, તે જ સાચું જ્ઞાન છે.
૪ જ્ઞાન અને વિવેક એ
જ ખરી આંખ છે, એના વિના
માણસ છતી આંખે આંધળે છે.
૫ જ્ઞાન એ મિથ્યાત્વ રૂપી
સૂર્ય સમાન છે. અને જગનનુ લેાચન છે.
અંધકારને નાશ કરવામાં
૬ આનંદી સ્વભાવ એ ઔષધીનું કામ કરે છે.
૭ સ`ચેાગાને અનુકુળ બનીને રહેવું, ઈચ્છાનેા સંયમ તે મહા તપ છે.
૮ વચન ખેલતાં પહેલાં બે વાર અને કામ કરતાં પહેલાં ત્રણ વાર વિચાર કરવા.
૯ રાગીના કમના અનુસારે સહાયા અને સાધના મળે છે. ૧૦ તે જ આરાધના છે કે જે જીવનના અંત સુધી રહેવાની છે.