________________
૪૭
ચારિત્રથી મત ચૂકે પ્રાણ, ઈમ ભાંખે જિનસાર રે.
| | સાધુજીવે છે ૨ | ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પર ભાવ હારે રે, નરક નિગદ તણા દુઃખ પામે, ભમતે બહુ સંસાર રે.
| | સાધુજી | ૩ | ચિત્ત ચોખે ચારિત્ર આરાધે, ઉપશમ નિર અગાધ રે, ઝીલે સુંદર સનતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે.
| | સાધુજી છે ૪ છે. કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે ઈહ ભવ પર ભવ સુખ દાયક એ સમ, અવર ન કાંઈ જાણે રે.
| | સાધુજીવે છે ૫ | સિજજભવ સૂરિયે રચિયાં, દશ અધ્યયન રસાલાં રે, મનક પુત્ર હેતે તે ભણતાં, લહીયે મંગલ માલા રે..
| | સાધુજીવ છે ૬ | શ્રી વિજય પ્રભ સૂરિને રાજ્ય, બુધ લાભ વિજયને શિષ્ય રે; વૃદ્ધિ વિજય વિબુધ આચાર એ, ગાયો સકલ જગીશ રે.
| | સાધુજી છે ૭ . છે ઈતિ દશવૈકાલિક સજઝાય સંપૂર્ણ છે