________________
જન્મ
૮૯–ના શ્રી દશમાધ્યયનની સજઝાય ॥ (તે તરીયા ભાઈ તે તરીયાએ દેશી. )
તે મુનિ વ ંદા તે મુનિ વદ્યા, ઉપશમ રસના કંદો રે; નિમ ળ જ્ઞાન ક્રિયાના ચંદા, તપ તેજે જે હવા દિણુ ંદો રે ।। તે મુનેિ॰ ॥ ૧॥ પંચાશ્રવને કરી પરિહાર, પ‘ચમહામત ધારા રે; ષટ જીવ તણા આધાર, કરતા ઉગ્ર વિહારા રે. ॥ તે મુનિ
॥ ૨ ॥
પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધમ સ્થાન નિરાબાધ રે; ચમ ગતિના મારગ સાધે, શુભ ગુણતા ઈસ વાધે રે. ॥ તે સુનિ॰ ॥ ૩ ॥ ક્રય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મળ નિરહંકાર રે; ચારિત્ર પાલે નિરતિચારે, ચાલ તે ખડ્ગની ધાર રે.
॥ તે મુનિ ॥ ૪ ॥
ભાગને રાગ કરી જે જાણે, તપ વ્રતને મદનનવ આણે,
આપે પુણ્ય વખાણેા રે; ગોપવી અંગે ઠેકાણે રે.
ા તે મુનેિ॰ ॥ ૫ ॥ નિઃ સ્નેહી નિરીહ રે; પાસે પાપ જેહ રે. ॥ તે મુનિ॰ ॥ ૬ ॥
દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે;
છાંડી ધન કણ કાઁચન ગેહ, થઈ ખેડુ સમાણી જાણી દેહ, નવિ