SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ - ૮૨– | શ્રી. તૃતીયાધ્યનની સજઝાય છે (પંચ મહાવ્રત પાલી—એ દેશી) આધાકમાં આહાર ન લીજીયે, નિશિ ભજન નવિ કરીયે, રાજ પિંડ ને સક્ઝાંતરને, પિંડ વલી પરહરિયે કે; મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવ જલ નિધિ તરીકે. મુનિ એ છે ૧ છે સાહામે આ આહાર ન લીજે, નિત્ય પિંડ નવિ આદરીયે; શી ઈરછા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે. ! મુનિ એ છે ૨ | કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણદિક સચિત્ત; વ તિમ વલી નવિ રાખીને, તેહ સવિધિ નિમિત્ત કે. - મુનિ એ છે ૩ છે વિટ્ટણ પીઠી પરિહરિયે, સ્નાન કદિ નવિ કરીયે, ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ઘરીયે કે. છે મુનિ એ છે કે ગૃહસ્થનું ભાજન નવિ વાવીયે, પરહરિયે વલી આભરણું; છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણ કે. મુનિ એ છે ૫ દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ તેલન ચોપડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે. | મુનિ, એ છે ૬
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy