________________
૩૯૩ -
૮૨– | શ્રી. તૃતીયાધ્યનની સજઝાય છે
(પંચ મહાવ્રત પાલી—એ દેશી) આધાકમાં આહાર ન લીજીયે, નિશિ ભજન નવિ કરીયે, રાજ પિંડ ને સક્ઝાંતરને, પિંડ વલી પરહરિયે કે; મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવ જલ નિધિ તરીકે.
મુનિ એ છે ૧ છે સાહામે આ આહાર ન લીજે, નિત્ય પિંડ નવિ આદરીયે; શી ઈરછા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે.
! મુનિ એ છે ૨ | કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણદિક સચિત્ત; વ તિમ વલી નવિ રાખીને, તેહ સવિધિ નિમિત્ત કે.
- મુનિ એ છે ૩ છે વિટ્ટણ પીઠી પરિહરિયે, સ્નાન કદિ નવિ કરીયે, ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ઘરીયે કે.
છે મુનિ એ છે કે ગૃહસ્થનું ભાજન નવિ વાવીયે, પરહરિયે વલી આભરણું; છાયા કારણ છત્ર ન ધરિયે, ધરે ન ઉપાનહ ચરણ કે.
મુનિ એ છે ૫ દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂપ તેલન ચોપડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે.
| મુનિ, એ છે ૬