________________
૩૬૦
ઈણ અવસર મુનિરાય ધનગિરિ આદિક, શ્રીસિંહગિરિ તિહાં આવીયા એક
સમવસર્યા ઉદ્યાને બહુ પરિવારશું, કહે જિન હુ સુહાવીયા એ. !! સાં॰ ॥ ૬ ॥
ા ઢાળ—૬ ઠ્ઠી u
।। સકલ કુશલ કમલાનું મંદિર—એ રાગ ॥ નિગર આય સિમિત સંઘાતે, નમિ શ્રી ગુરૂના પાય; સસારિક વ’દાવા કાજે, ગુરૂ પૂછે મુનિરાય રે. મુનિવર, સુણો વચન વિચાર. ॥ ૧ ॥ શુકન કાંઈક તત્કાલ વિચારી, વાણી કહે ગણ ધાર રે; મુનિ લાભ હશે તુમને આજ મેટા, તિહાં જાતાં ઋષિરાય; અચિત્ત સચિત્ત જે મિલે તુમને, તે લેઝ્યા ચિત્ત લાય રે.
।। સુનિ॰ ॥ ૨ ॥
પહોંચ્યા ઘેર સુનંદા દેખી તાસ સાહેલી ભાખે,
કેરું,
દાય ધનગિરિ
મુનિવર તેહ;
આયા એહુ રે.
મહેની !! ૩ !!
સાંભળને તુ વાત, બાપ ભણી, બહુ આદર કરીને, આપ પુત્ર દુઃખદાયિ, રાત દિવસ
શાતા નહિ તુઝ કાંઈ રે.
તુઝને સંતાપે, બહેની૰ ॥ ૪ ॥ વેદનાએ પીડાણી; ખેલે મીઠી વાણી રે. ॥ મુનિ॰ ॥ ૫ ॥
નારી સુનંદા પણુ દેખીને, સુત પુત્ર લેઇને ધનગિરિ આગે,