________________
૩૧૦
કસ્તુરીના કયારા માટે રેપતાં, નવિ જાયે લસણ કેરી વાસ;
| દુષ્ટ જેની પાસ. એ સં૦ | ૧૩ છે સતી સગુણવંતના સંગમાં, કુભારજાને કદી નાવે રંગ;
બેટા જેના ઢગ. છે સં૦ | ૧૪ છે દુર્જન સજજનની સેબત કરી, પણ કપટપણું નવિ જાય;
સિદ્ધો નવિ થાય. એ સં૦ કે ૧૫ છે ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિં, મળે સંત સમાગમ આય;
કહે મુનિરાય. એ સં૦ મે ૧૬ છે ૧૮- છે શ્રી ઉપદેશની સજઝાય છે સાર નહીં રે સંસારમાં, કરે મનમાં વિચાર છે; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દ્રષ્ટિ પસારજી. ૫ ૧ | જાગ જાગ ભવિ પ્રાણીઆ, આયુ ઝટ ઝટ જાય છે; વખત ગયે ફરી નહિ આવશે, કારજ કાંઈ ન થાય છે. ૨ દશ દ્રષ્ટાંતે દેહિલે પામી નર અવતાર છે; દેવ ગુરૂ જેગ પામીને, કરીએ જન્મ સુધાર છે. તે ૩ છે મારું મારું કરી જીવ તું, ફરી સઘળે ઠાણજી; આશા કઈ ફળી નહિં, પામ્ય સંકટ ખાણજી. ૪ માતા પિતા સુત બાંધવા, ચડતી સામે આવે પાસજી; પડતી સમે કેઈ નવિ રહે, દેખો સ્વારથ સારજી. ૫ ૫ છે રાવણ સરીખા રે રાજવી, લંકાપતિ જેહ કહાયજી; પણજગતમાંહી ગાજત, ધરતે મન અભિમાનજી. ૬ છે