________________
૩૦૮
કુળને ગર્વ કી મેં ગૌતમ, ભરતરાય જબ વંઘાર મન વચન કાયાએ કરીને, હરખે અતિ આણદા.
છે ગૌ. ૭ છે. કર્મ સંગે ભિક્ષુકુળ પાયા, જનમ ન હોવે કહી, ઇંદ્ર અવધિયે જતાં અપહ, દેવ ભુજગમ તબહી.
| | ગૌ૦ ૮ છે. ત્યાસી દિન તિહાં કણે વસિયો, હરિણગમેષી જબ આયા સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી, તસ કુખે છટકાયા.
છે ગૌ૦ છે ૯ ! ઋષભદત્ત ને દેવાનદા, લેશે સંયમ ભારા, તબ તમ એ મુગતે જાશે, ભગવતી સૂત્ર વિચારા.
છે ગૌo ૧૦ સિદ્ધારથ રાય ત્રિશલાદેરાણી, અશ્રુત દેવલોક જાશે બીજે ખડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. છે ગૌ૦ મે ૧૧ છે. તપગચ્છ શ્રી હીરવિજય સૂરિ, દિયો મને રથ વાણી, સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી.
છે ગૌ૦ છે કે ૧૨ છે. ૧૭- છે શ્રી સંગતની સજઝાય છે લેડું લાલ બને અગ્નિ સંગથી, પણ રાતું રહે ક્ષણ વાર, નીકળે જે બહાર. “સંગત એણે શું કરે, જેના અંતર
જાણે કઠેર સંવે છે ૧ |