SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ જે જીવ માયામાં વ્યાપીયા, તેણે કર્મે તિર્યંચમાં જાય; ગૌતમ ! કેણે કમેં જીવ એકેદ્રિમાં, કેણે કમેં પરોઢિમાં જાય, ! સ્વામી, ૧૨ . પાંચ ઈદ્રિ વશ નવી કરી. તેણે કમેં એ કેંદ્રિમાં હોય ગૌતમ પાંચ ઈદ્રિ વશ જેણે કરી, તેણે કમ પંચંદ્રિમાં જાય. કેણે કમેં જીવ ડાબ દુભમેં, કે કર્મ ડેરે સંસાર હે; - સ્વામી | જે જીવ મેહ મચ્છર કરે, તેણે કમેં સંસાર હરત. છે ગૌતમ છે ૧૪ જે જીવ સંતેષ પામીયા, તેણે કમેં ડેરે સંસાર; | | ગૌતમ | કેણે કમેં જીવડા નીચકુલે, કેણે કમેં ઉંચ કુલ હોય. છે સ્વામી છે ૧૫ દાન દીયા અણ સુઝતાં, તેણે કમેં નીચકુલ હેય; ગૌતમ છે દાન દીયા સુપાત્રને, તેણે કમે ઉચ કુલ હોય. છે ગૌતમ ૧૬ છે કેણે કમેં જીવડા નરકમાં, કેણે કમેં સ્વર્ગ વિમાન; છે સ્વામી છે જે જીવ લેભે વ્યાપી. તેણે કર્મો નરકમાં જાય. છે ગૌતમ૧૭
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy