________________
૨૭૮
જે જીવ માયામાં વ્યાપીયા, તેણે કર્મે તિર્યંચમાં જાય;
ગૌતમ ! કેણે કમેં જીવ એકેદ્રિમાં, કેણે કમેં પરોઢિમાં જાય,
! સ્વામી, ૧૨ . પાંચ ઈદ્રિ વશ નવી કરી. તેણે કમેં એ કેંદ્રિમાં હોય
ગૌતમ પાંચ ઈદ્રિ વશ જેણે કરી, તેણે કમ પંચંદ્રિમાં જાય.
કેણે કમેં જીવ ડાબ દુભમેં, કે કર્મ ડેરે સંસાર હે;
- સ્વામી | જે જીવ મેહ મચ્છર કરે, તેણે કમેં સંસાર હરત.
છે ગૌતમ છે ૧૪ જે જીવ સંતેષ પામીયા, તેણે કમેં ડેરે સંસાર;
| | ગૌતમ | કેણે કમેં જીવડા નીચકુલે, કેણે કમેં ઉંચ કુલ હોય.
છે સ્વામી છે ૧૫ દાન દીયા અણ સુઝતાં, તેણે કમેં નીચકુલ હેય;
ગૌતમ છે દાન દીયા સુપાત્રને, તેણે કમે ઉચ કુલ હોય.
છે ગૌતમ ૧૬ છે કેણે કમેં જીવડા નરકમાં, કેણે કમેં સ્વર્ગ વિમાન;
છે સ્વામી છે જે જીવ લેભે વ્યાપી. તેણે કર્મો નરકમાં જાય.
છે ગૌતમ૧૭