________________
ર૭ર સુકા સરોવર હંસજ મહાલે, પર્વત ઉડીને ગગન ચાલે શિવ સુંદરી કહે વેલ ધડુકે, સાયર તરતા જહાજ તે
અટકે ૩ છે પંડિત એહના અર્થ જ કહેજે, નહિ તે બહુશ્રુત ચરણે
રહેજો - શ્રી શુભવીરનું શાસન પામી, ખાધા પીધાની ન કરે.
ખામી. છે ૪ ૧૧- છે શ્રી રોહિણીની સ્તુતિ છે શ્રી વાસુપુજ્યજી પૂજીએ, જિન ચરણ તણા ફળ લીજીએ; દેવી રાણી જય કરે, મનવાંછિત પૂરણ સુરત. ૧ પાંચ ભરત પાંચ ઐરવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા; ત્રણ ચોવીશી બહેતેરા, જિન વિશ નમું જિન સુખકરા
છે ૨ છે ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જન લગી જિન વાણું વિતરે, બાર પર્ષદા બેઠી
ચિત્ત ધરે. ને ૩ છે શાસન દેવી નામ પ્રભા, સંઘ સકલ સેહંકરા, વર વાચક મેઘ પવન મુદા, મેઘ ચંદ્ર હુવા સુખ સંપદા.
( ૪ ... ૧ર- છે શ્રી સીમંધર સ્વામી સ્તુતિ છે મુજ આંગણે સુરતરૂ ઉગી, કામધેનુ ચિંતામણિ પુગી; સીમંધર સ્વામી જે મીલે, તે મનના મનોરથ સવિ ફલે.
( ૧ છે.