________________
૨૬૭
સાંગેાપાંગ મન ત પ વગુણા, ત' સદેા પાસકે, એકાદશ્યઃ પ્રતિમાશ્ચ પત્ર ગદ્વિતા, શ્રદ્ધાવતાં તીથ પે; સિદ્ધાંતાભિધ ભૂપતિવિ જયતે, મિત્રત સદેકાદશી, ચારાંગાદિમય' વધુવિ લસિત, ભકત્યા નુત` ભાવતઃ, ૫ ૩ ૫. વૈરાટયા વિધાતિમંગલતિ, સદ્દ નાનામિહ, શ્રીમન્ગલિ જિનેશ શાસનરસુ; કુબેરનામા પુનઃ; દિક્પાલ ગૃહયક્ષદક્ષ નિવહા, સર્વે ડપિ ચે દેવતાઃ, તે સર્વે વિદધાતુ સૌખ્યમતુલ', જ્ઞાનાત્મનાં સૂરીણાં. ॥ ૪ ॥ .
૪- ।। શ્રી સિદ્ધચક્રની સ્તુતિ !!
-
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણના દરિયાજી, એક દિન આણા વીરની લઇને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પદા આગળ ખાર બિરાજે, હવે સુણા ભવિ પ્રાણીજી,
॥ ૧ ॥.
માનવ ભવ તુમે પુન્યે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધાજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણુ વાધેાજી; દરિસણુ નાણુ ચારિત્ર તપકીજે, નવપદ ધ્યાન ધરીજેજી, ધુર આસાથી કરવા આંખેલ, સુખ સંપદા પાસીજેજી. । ૨ ।। શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કાણે કીધેાજી, નવ આંબિલ વિધિશું તપ કરતાં, વાંછિત સુખ કેણે લીધેાજી; મધુર ધ્વનિ ખાલ્યા શ્રી ગૌતમ, સાંભળેા શ્રેણિક વયાજી, રાગ ગયા ને સ’પદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણાંજી, ૫ ૩
..