________________
પપ
સંસારની એને ન હતી રે માયા, અણગમતી તાપે આવીતી
કાયા; પ્રીત પરાણે ના થાયરે સાહેલી મારી, । તે॰ ૧૦ ૫ ૮ ૫ માનવી એ તે મેટા રે મનના, પાડે નહીં કદી ભેદ જીવનના; દિલમાં દયા ઉભરાયરે સાહેલી મેરી. !! તે॰ ૧૦ ! હું ॥ આવીને કામ કર્યું... ઉપકારી, પશુડા સ’ગાથે એણેમુજનેઉગારી; તુમથી નહિં સમજાયરે સાહેલી મેરી તા॰ ના વ૦ ।। ૧૦ ।। જાએ! ભલે મારા ભવા ભવના સ્વામી, તુમ પગલે નવું જીવત પામી, અંતરમાં અજવાળા થાય રે સાહેલી મેારી. "તે॰ !! વ૦।। ૧૧ મ
૭૮- !! શ્રી આદિનાથ જિન સ્તવન । ભક્ત વત્સલ પ્રભુ સાંભળે રે, એળ સે અરદાસ હો મહારાજ; છાંડતાં કીમ છૂટશે રે, અરે કાંઇ કરશેા ખરા દિલાસા હા જિનરાજ ।। ભ૦ ૧૫ તુમ સરીખા સાહેબ તણી રે,ો સેવા નિષ્ફળજાય હે। મહારાજ; લાજ કહે પ્રભુ કેહને રે; હવેસે વકનુ' શું જાય હૈ। જિનરાજ,
શા ભ૦ !! ૨ k
ગુણ દેખાડી હેળવ્યા રે, તે કેમ છેડા: છેડે રે મહારાજ; જિહાં જળધર તિહાં બપૈયારે, પિયું:પિયુ કરી મુખ માંડે હા જિનરાજ, ભ૦૫ ૩૫ લાખ ચોરાશી હુ ભમ્યા રે, કાળ અનાદિ અનંત હે। મહારાજ; સ્મૃતિ દિડી પ્રભુતાહરીરે, ભાંગે છે ભવતણી ભ્રાંત હૈ। જિનરાજ. II ભ॰ ॥ ૪ ॥