________________
૨૪૮
રાગ ગયા ને સ`પદા પામ્યા, નવમે ભવે શિવ જાશેજી.
૫ નવ॰ | દશા અરિહત સિધ્ધ આચારજ પાઠક, સાધુ મહા ગુણવ ́તાજી; દુન જ્ઞાન ચરણુ પદડાં, એ નવપદ ગુણવંતાજી.
ા નવ૦ | G ||
સિદ્ધચક્રને મહિમા અનંતા, દુઃખ હરે ને છતા પુરે,
કહેતાં પાર ન આવેજી; કરીયે ભાવેજી.
વંદન
|ા નવ૦ | ૮ ||
કરશેજી;
માળા વરશેજી.
૫ નવ૦ ૫ ૯ !
ભાવસાગર કહે સિદ્ધચક્રની, જે નર સેવા આતમ ગુણ અનુભવીને, મંગળ
૭૩– ।। શ્રી સ્થ‘ભન પાર્શ્વનાથજી સ્તવન ! ! ખન ચલે રામ રઘુરાઈએ રાગ !
નમું પાર્શ્વ પ્રભુ પ્યારા, સ્થંભ તીરથના આધારા; શ્રી સ્થંભનજી સુખકારા. ॥ નમું॰ ।। ૧ ।। ગત ચેાવીશી નેમિશાસન, અષાઢીએ ભરાવ્યા; સૌધર્મ પતિ વરૂણ દેવે, પૂજ્યાં વર્ષ અપારા. ॥ નમું॰ ।। ૨ ।।
નાગરાજ પાતાલ તિથી, ઉદધિ તીર પૂજાયા; રામ લક્ષ્મણે સેતુ બાંધવા, ધ્યાન અખંડિત ધારા.
॥ નમું ॥ ૩ ॥