________________
૨૩૭ ઋષભ દેવજીને દેય બેટી, મન મોહન મેરે, ભરતાદિક સો પુત્ર, મન મેહન મેરે. ૩ : સઘળાયે સંયમ આદર્યો, મન મોહન મેરે; પ્રભુએ કીધે મુક્તિમાં વાસ, મન મેહન મેરે. ૪ છે. અજિતનાથજીને બેટે નહીં, મન મોહન મેરે; સહેજે ટળી ગયાં પાપ, મન મેહન મેરે. . ૫ છે. સંસારી સગપણ જાણીને, મન મેહન મેરે; પ્રભુએ નહીં આણ્યો મનમેં સંતાપ, મન મોહન મેરે.૬ : સંભવ અભિનંદન સુમતિનાથજી, મન મેહન મેરે; ત્રણેને ત્રણ ત્રણ પુત્ર, મન મોહન મેરે. . ૭ છે. પદ્મ પ્રભુને તેર બેટડા, મન મોહન મેરે;
જ્યારે ભારી ઘરેકા સુતા, મન મેહન મેરે. ૮ સુપાર્શ્વનાથજીને સત્તર બેટડા, મન મોહન મેરે, ચંદ્ર પ્રભુજીને દશ આઠ પુત્ર, મન મેહન મેરે. ૯ છે. સુવિધિજીને ઓગણીશ બેટડા, મન મોહન મેરે;
જ્યારે કરતા મળીને વાત, મન મેહન મેરે. ૧૦ . શીતલ નાથ વાસુપૂજ્યજી, મન મેહન મેરે; શ્રેયાંસ નાથજીને નવાણું પુત્ર, મન મોહન મેરે. ૧૧ છે . વિમલનાથને બેટે નહીં, મન મેહન મેરે; સંપ લઈ ધર્યો કર્મશુ યુદ્ધ, મન મેહન મેરે. ૧૨ છે. અનંતનાથજીને અઠ્ઠાની પુત્ર, મન મેહન મેરે; ધર્મનાથજીને ઓગણીસ પુત્ર, મન મેહન મેરે. ૧૩ .. શાન્તિનાથજીને દોઢ કોડ બેટા, મન મેહન મેરે; જાગી જોત જગીશ, મન મેહન મેરે. ૧૪ .