________________
૧૬૬
ચીર પ્રગટ કીયા, મેં અઠ્ઠોત્તર સે। વાર રે ।
રાખી
ઉદાર રે
પ્રેરણ
પાંડવ નારી દ્રૌપદી, મે
માત્ર
બ્રાહ્મી ચંદનખાલિકા, વલી શિયલવંતી ચેડાની સાતે સુતા, રાજીમતી
ઈત્યાદિક મેં ઉદ્ધર્યા, નર નારી સમય સુદર પ્રભુ વીરજી,
પહેલે
૫ શિ
દમયંતી રે ।
સુંદર તીરે । શિ। ૯ ।
કેરા વૃદારે ।
મુજ આણ ંદ રે
। શિ। ૧૦ ।
ના ઇતિ શ્રી દાન–શિયલ મહિમા સ્તવન સંપૂર્ણ ।।
૦ | ૮ ||
॥ સ્તવન–વિભાગ ।।
।। ભરત ક્ષેત્રના લેખનુ* તવન !
॥ નમેા૨ે નમે શ્રી શેત્રુંજા ગિરિવર ।।
સાંભળે જિનવર અરજ હમારી, જન્મ મરણુ દુઃખ વારરે; ભરત ક્ષેત્રથી લેખ પઢાવુ, લખું છું વિતક વાત, તમે તે। સ્વામી જાણેા છે સારૂં', પણ જાણુ આગળ વખાણુરે.
॥ સાં॰ ॥ ૧॥ જે દિનથી પ્રભુ વીર જિનેશ્વર, માહ્યે બિરાજવા જાય રે; સમવસરણ શૈાભા ભરતની લેઇ ગયા, અરિહંતને પડીયેા વિજોગરે. ॥ સાં॰ ॥ ૨ ॥ ગૌતમ ગણધર પટ ઉપર રાખ્યા, શ્રી સંઘને રખવાલરે; તે પણ થાડા દિવસની ચાકી, કરી ગયા શિવવાસરે. !! સાં॰ ॥ ૩ ॥