________________
૧૨૦ નયરી અધ્યાએ વિચરતા પહેતા, તાતજી ઋષભ જિદરે, સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત
નરિંદરે છે નમે છે ૨૬ છે ઘેર જઈ માયને પાયે લાગી, જનની ઘો આશીષરે, વિમળાચળ સંઘાધિપ કેરી, પહોંચજો પુત્ર જગીશરે.
નમે છે ર૭ : ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અને કરે. હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલક વિવેકરે.
છે નમે છે ૨૮ સમેસરણે પહોંચ્યા ભરતેસર, વદી પ્રભુના પાયરે, ઈંદ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય રે.
છે નમે ૨૯ શત્રુજા સંઘાધિપ યાત્રા ફળ, ભાખે શ્રી ભગવંતરે, તવ ભરતેસર કરે રે સજાઈ, જાણી લાભ અનંતરે.
નમે છે ૩૦ ઢાલ-પા | કનક કમળ પગલાં હવે એએ રાગ. |
| | સગ–ધનાશ્રી માંરૂણી. | નયરી અયોધ્યાથી સંચર્યા એ, લેઈ લેઈ રિદધી અશેષ, ભરત નૃપ ભાવશું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એ; આવે આવે ઉલટ અંગ, ભરત નૃપ ભાવશું એ. ૩૧ આવે આવે અષભને પુત્ર, વિમળગિરિ યાત્રાએ એ, લાવે લાવે ચક્રવતિની રિદ્ધ. ભટા મંડળીક મુગટ વરધન
ઘણાં એ,