________________
૪૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
કેટલેક ઠેકાણે છખાના વિચારસંદર્ભની ઠીકઠીક સમાંતર ચાલતો હોઈ પૂરક નીવડતો જણાશે અને તેથી બને અંગેની સમજ વધુ વિશદ બનશે. પદોની પણ શાસ્ત્રીય વાચના થવી
જોઈએ. ૧૬. જોશી, ઉમાશંકર, “અખો-એક અધ્યયન'–૧૯૭૩. પૃ. ૧૮૧. ૧૭. ઝવેરી, કૃષ્ણલાલ મોગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો” ૧૯૫૮, પૃ.૬ ૫-૭૬. ૧૮. જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન ૧૯૭૩, પૃ. ૧૮૧-૧૯૩. ૧૯. એ જ, પૃ. ૧૭૩-૧૮૧. ૨૦. એ જ, પૃ. ૧૬ ૭-૧૭૩. ૨૧. એ જ, પૃ. ૧૬૪-૧૬૫. ૨૨. એ જ, પૃ. ૧૬ ૫-૧૬૭. ૨૩. એ જ. પૃ. ૯૧-૯૨. ૨૪. સાગર, ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી', ૧૯૩૨, પૃ. ૧૨-૧૪. ૨૫. ઠાકર, કેશવલાલ એ, ‘અખાજીની સાખીઓ' ૧૯૫૨. ૨૬. અખાની વાણી' પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અપ્રસિદ્ધ અક્ષયવાણી' સંશોધક,
સાગર, પ્ર. ગુજરાત વિદ્યાસભા, ૧૯૩ર અને અન્ય સંગ્રહોમાં. ૨૭. જોશી, ઉમાશંકર, અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ. ૨૧૪. ૩૦૮-૧૧, ૩૪૦-૧. ૨૮. એ જ, પૃ. ૨૮૧-૨ (નરહરિત “જ્ઞાનગીતાઆદિ ગ્રંથો અને અન્ય જ્ઞાનમાર્ગી કવિઓના
અખા ઉપરના ઋણનો સુરેખ ખ્યાલ મેળવવામાં સુરેશ હ. જોષીનો પી.એચ.ડી.નો
જ્ઞાનગીતા' ઉપરનો બૃહનિબંધ પ્રકાશિત થાય તો ઘણી મદદ મળે.) ૨૯. એ જ, પૃ. ૨૯૦૨૯૫.
મેં અહીં બધે હસ્તપ્રતોનો ખાસ કરીને “સાગરપુત્ર' યોગેન્દ્ર ત્રિપાઠી પાસેની તેઓ કહેતા હતા તેમ સાગરે કહાનવાબંગલામાંથી મેળવેલી અખાની હસ્તપ્રતોમાંની એક) હસ્તપ્રતનો
આધાર લીધો છે. ૩૦. “અખાકૃત કાવ્યો-'૧ પૃ.૧૨૫; ઉપરાંત જુઓ ૫. સુખલાલજી સંપાદિત ‘જ્ઞાનબિંદુની
પ્રસ્તાવના. ૩૧. ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, વેદાન્તી કવિ અખાકૃત અનુભવબિંદુ, પ્ર. એન. એમ. ત્રિપાઠી
લિ. મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૫૩, પૃ-૧. ૩૨. જોશી, ઉમાશંકર, છપ્પા' ૧૯૬૨, પૃ.૨૨ થી ૭૧, અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ.
૨૯૫-૩૦૬.