________________
૩૮૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
૮-૯ એજ, જુઓ અનુક્રમે નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ પૃ. ૪૭૯, અને ૪૭૭, ૭૮૦, ૪૮૧, ૪૮૫ વગેરે
૧૦ જુઓ ‘પ્રબોધપ્રકાશ', સં. કે.કા. શાસ્ત્રી.
૧૧ જુઓ ‘પ્રબોધબત્રીસી', સં મણિલાલ બ. વ્યાસ પૃ. ૧.
૧૨-૧૬ એ જ, જુઓ અનુક્રમે પૃ. ૧૦, ૫૯, ૨૩ અને ૭૭
૧૭ મથુરાના ચોબા હરિભક્ત વિઠ્ઠલદાસનું નામ પણ મીરાંના ગુરુ તરીકે બોલાય છે. જુઓ, મીરાંનાં પદો,' સં. ભૂપેન્દ્ર ત્રિવેદી. પૃ. ૧૦,
૧૮
સત્સંગનો મહિમા વર્ણવતાં પદો માટે જુઓ ‘મીરાંનાં પદો' વિભાગ-૪, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી.
૧૯-૨૧ એ જ, જુઓ અનુક્રમે પૃ. ૨, ૧૫૫, ૧૬૫.
૨૨
૨૩
‘કવિચરિત’ભાગ ૧, ૨, (૧૯૫૭), કે. કા. શાસ્ત્રી. પૃ. ૪૦૮.
‘નરહિર : જ્ઞાનગીતા’એ અપ્રગટ મહાનિબંધના પૃ.૨૨૬ પરથી ઉદ્ભુત.