________________
૨૭૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ- ૧
પોતાનાં સર્વ વિશિષ્ટ લક્ષણો ખિલવતી, બલવતી, ચારુ બાલ્યાવસ્થા વટાવીને, કિશોરીરૂપને છોડી દીધું છે એવી અનુપમ રૂપવતી મુગ્ધા સમી સોહે છે.
ઉપસંહાર : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આ અસાધારણ પાણીદાર રત્ન મધ્યકાલીન સાહિત્યભંડારનું મહામૂલું ધન છે. પાંચસો વર્ષે એની દીપ્તિ એવી જ ઝળહળતી રહી છે, એટલું જ નહીં પણ જેમ રાજમુકુટમાં જડેલાં કે દેવમૂર્તિએ પરિધાન કરેલાં રત્નો સમય જતાં વિશેષ ને વિશેષ બહુમૂલ્ય બને, તેમ આ પ્રબંધરત્નનું મૂલ્ય સુદીર્ઘ કાલાવધિમાં એમાં અંતર્ગત ભાષા-ઇતિહાસ-સામાજિક જીવન ઈત્યાદિની અધ્યયન-સામગ્રીની વિરલ સમૃદ્ધિને કારણે નિરતિશય વધ્યું છે.
સંદર્ભનોંધ : ૧. મજમુદાર, મંજુલાલ રણછોડલાલ, ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' (પદ્ય-વિભાગ). પ્રથમ
આવૃત્તિ, ૧૯૫૪), પૃ. ૮૨. ૨. મજમુદાર, મ. ૨, એ જ, પૃ. ૮૩. ૩. અંબદેવસૂરિ રચિત, સમરીરનું (પ્રવીર ગુર્નર વ્યિ સંગ્રહ અંતર્ગત પૃ. ૨૭ -૩૮);
સંપાદિત, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ; ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ, નં. ૧૩, ૧૯૨૦. ૪. મજમુદાર, મ. ૨, એ જ, પૃ. ૯૫. ૫. ધ્રુવ. કે. હ. સંપાદિત, પંદરમ શતનાં પ્રાચીન પુર્નર શ્રાવ્ય (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,
૧૯૨૭), પૃ. ૯૬-૧૪૪. ૬. શાહ, ધીરજલાલ ધનજીભાઈ સંપાદિત, વિમલપ્રવન્ય પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫), “અધ્યયન',
પૃ. ૪ર (પાદટીપ.૧૦). ૭. મજમુદાર, મ. ૨, એ જ, પૃ. ૮૯-૯૨; મજમુદાર મે. ૨. માધવીનામન્વતા પ્રવર્ચ
ગા. ઓ. સીરીઝ, ૧૯૪૨. સાંડેસરા, ભોગીલાલ જ, અમૃતકલશકૃત મીર પ્રવન્ય - એક સંક્ષિપ્ત પરિચય નોંધ',
સ્વાધ્યાય', પુસ્તક ૨, અંક ૧; દીપોત્સવી, ૨૦૧૦. ૯. શાહ, ધી, ધ, વિમલપ્રવર્ચે અધ્યયન', પૃ. ૩૪ –૩૫ ૧૦. વ્યાસ, કાન્તિલાલ બળદેવરામ સંપાદિત, હૃ<પ્રવન્ધ (રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા',
ગ્રંથાંક ૧૧), આચાર્યશ્રી જિનવિજયજી મુનિનું પ્રાસ્તાવિક વક્તવ્ય', પૃ.૨. ૧૧. વ્યાસ, કા. બ. એ જ પ્રાસ્તાવિક વક્તવ્ય', પૃ.૨.