________________
નરસિંહ મહેતા : ૧૯૫
૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર', ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.
૨૮. એ જ, પૃ. ૨૭૭.
૨૯. શાસ્ત્રી, કે. કા., નરસિંહ મહેતો-એક અધ્યયન', ૧૯૭૧, પૃ. ૭૩.
૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર', ૧૯૪૭, પૃ. ૨૭૯.
૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર', ૧૯૩૨, પૃ.૫૬ -૫૭.
૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ.૧૪૧૬- ૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, નામ. કૃત કાવ્યસંગ્રહ,' ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.
૩૩. દેસાઈ, ઈચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ', ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪. ૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા', નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧૯૭૨, પૃ.૪. ૩૫. એ જ.
૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો', ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માંથી લીધાં છે. ‘ગિરિતળાટી’ અને ‘એવા રે અમો એવા-' પણ એમાંથી જ લીધાં છે.
૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી', ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.
૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ', ૧૯૧૩, પૃ.૧૫૭૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.
૩૯. અંતે, તા.ક.લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં (‘નરસિંહ મહેતા’, નેશનલબુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ. ૧૪) એ શબ્દો છે.
–
૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત 'ન.મ. કૃત કાવ્યસંગ્રહ.' ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.
૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના નરસૈ મહેતાનાં પદ' (૧૯૬૫) ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ચાલ્ય ૨મીએ સહી, મેલ્ય મથવું મહી' (૭૭)નો પાઠ નરસિંહ મહેતા કૃત કાવ્ય સંગ્રહ'માં ‘વસંતનાં પદમાં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે.