________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૨૫
૨૫. તા: પ્રસત્તિામિપૂifમ: સઢ સરમ્ |
રામ રાષ્ટિમારતો : || (બ્રહ્મપુરાણ ૧૮૮-૩૧) ૨૬. તાધિ: પ્રસવામિifમ: સહ સાવરમ્ |
રામ રસમાષ્ટfમરુવારવરિતો હરિ:|| (વિષ્ણુપુરાણ પ-૧૩-૪૮ વગેરે)
૨૭. નીલકંઠે “હરિવંશ ર-૨૩૫ની ઉપર નિર્દેશેલી ટીકાના અનુસંધાનમાં
‘રાસગોષ્ઠીની વ્યાખ્યા આપી છે : પૃથુ સુવૃત્ત મકૃM વિતતિમત્રોનાં કૌ विनिखन्य शकुम् । आक्रम्य पद्भ्यामितरेतरं तु हस्तैर्धमोऽयं खलु रासगोष्ठी।
૨૮.
ભાગવત ૧૩૩-૧૬, ૧૩૯-૨૯, ૧૦૪૪૩, ૬ ૨ વગેરે
૨૯.
નાટ્યશાસ્ત્ર-અભિનવભારતી સાથે, ગ્રં. ૧, અધ્યાય ૪. કારિકા ૨૬૮-૬૯ ઉપરની ટીકામાં : मण्डलेन तु यन्नृत्तं हल्लीसकमिति स्मृतम् । एकस्तत्र तु नेता स्याद् गोपत्रीणां यथा हरिः ।। अनेकनर्तकीयोज्यं चित्रताललयान्वितम् । आचतुःषष्टियुगलाद् रासकं मसृणोद्धतम् ।।
(ગાયક. માળા., પૃ. ૧૮૧) ‘સરસ્વતીકંઠાભરણ” અને “શૃંગાપ્રકાશના લેખક ભોજદેવ, વળી વાડ્મટ, આચાર્ય હેમચંદ્ર, એમના શિષ્ય રામચંદ્ર, ભાવપ્રકાશનકાર શારદાતનય, સાહિત્યદર્પણકાર વિશ્વનાથ વગેરે સાહિત્યશાસ્ત્રીઓએ ઉપરની આચાર્ય અભિનવગુપ્ત ચિરંતનોની કહી ઉતારી લીધેલી કારિકાઓને જ ક્યાંક થોડા પાઠભેદે જ અપનાવી લીધી છે. શારદાતનય જેવાએ તો હલ્લીસકને સ્થાને પણ “રાસક કહી ગરબડ કરી નાખી છે. (ભાવપ્રકાશન, અધિ. ૯, પૃ. ૨૬ ૬). શારદાતનય અને વેમભૂપાલ (“ભરતકોશમાં) ‘રાસકની વ્યાખ્યામાં થોડોથોડો વધારો પણ કરી વૈવિધ્ય ઉમેરવા પ્રયત્ન કરે છે. (ભાવપ્રકાશન, પૃ. ૨૬૩-૬૫; ભરતકોશ, પૃ. ૫૫ર વગેરે). જુઓ નીચેની
પાદટીપ ૩૧મી. ૩૦. નીટર્વ ક્રિપ-શમ્ય-રાસ-શ્નન્યાદ્રિ વત્ |
उक्तं तदभिनेयार्थमुक्तोऽन्यैस्तस्य विस्तरः ।। १-२४ ૩૧. હર્ષચરિતમાં રેળવવવર્તમજુતીરે વર સરસરમસાર ઐનર્તનારેશ્મરમર્દીન:
(નિર્ણયસાગરનું પ્રકાશન, પૃ. ૪૮). ટીકાકાર શંકર ત્યાં જ મUતીવૃત્ત હલ્લીસક્રમ્ કહી “મને તુ નૃત્ત...' એ આચાર્ય અભિનવગુપ્ત ઉદાહત કરેલી કારિકા નોંધે છે, જ્યારે રાસ-લક્ષણ આપતાં અષ્ટી પોશદત્રિશદ્યત્ર નૃત્યન્તિા નાય ?યિ): 1 fuડી વન્યાનુસાર તેનૂ રાસ નૃતમ્ | | કારિકા નોંધે છે. શારદાતનય ‘ભાવપ્રકાશનમાં ત્રીજી વ્યાખ્યા નોંધતા ષોડશ દ્વારા વા યર્મિન નૃત્તિ નાયિl: 1 પuડીવાતિવિવારે રાતે વાહતમ્ | | (પૃ. ૨૬૩-૬ ૪)અને