________________
રાસ અને ક્ષગુ સાહિત્ય ૧૬૩
કે હે રાજા, તમે ધન્ના નામના રાજવી હતા અને કમલા તમારી રાણી હતી. એણે પોતાની દાસીને છ માસ માટે દુઃખ આપેલું તેનું આ ફળ ભોગવવાનું થયું છે. રાણીએ અર્ધું કર્મ ભોગવ્યું છે અને અર્ધું બાકી છે. વર્ષ પૂરું થયે એમાંથી એ મુક્ત થશે. વર્ષાંતે કીર્તિવર્ધનને જ્ઞાન આવ્યું અને કમલા રાણીને મુક્ત કરી. રાણી ત્યાંથી નીકળી પિયરના લોકોને મળી, અનુભવની વાત કહી. રાજા પાસે આવી અને ધર્મવાર્તાઓ કરી પરસ્પર આનંદ લીધો. રાજા સાધુ થઈ ગયો. બાલ કુમારને ગાદી મળી. વીસ વર્ષ બાદ કમલાએ પણ વિરાગ ધારણ કર્યો. કર્મ બાળીને પતિ-પત્ની બેઉ કેવળી ગયાં. આ પદ્યબંધમાં કાવ્યતત્ત્વ નજીવું છે. કમલા રાણીને કીર્તિવર્ધન પારાવાર દુઃખ આપે છે એટલો ભાગ થોડું આકર્ષણ કરે છે :
રાય રૂઠઉ રોસિ કામિની કહઇ રાજા
કરી રે સતીનઇ કરઇ સંતાપા પ્રતિષ્ઠ તૂં છઇ માહરુ બાપ ||૧૯||
તું મૂષ
તરણા સમુ
ઈંદ્ર કિવારઈ ઇહિ આવઇ રે ન કરૂં મઝ સીલભંગ । ન કરૂં ૫૨-ન૨-સંગ ૫૨૦ા નાતિઇ મઇ સીષિઉ જિનધર્મ મઝનઇ સિ માહિરિસ મારઇ માહરા કર્મ જિમજિમ રાજા માર ક૨ઇ તિમતિમ કરમ અહ યાસઇ। અરહંત શરણ હોયો હિવ મઝનર્જી મહારુ
ન કરું પર
૫૨-નર-સંગ એ નાડી
જીવિત જાસિઇ ||૨૧॥
સતી બાપઈ સિઉ કહિઉ રે રાય પાંચ સઇ નાડી નિત મારઇ રે દિઇ દુ:ખ અનંતા તિહાં દ્વેષઈ રે દિઇ કર્મ તણાં લ સર્વ આગ લાઢે ભરી રે ઘાલી વાડા માહિ
મિન ધરિ રોસા
તવ કર્મનું દોસા
વાહિ।
||૨૨
જાઈ।
વાડા માહિ ઘાલી રાજા કર્ક વચન કહઈ
બાઇ।
સતી કહઈ તૂં માહરું ભાઈ હું છું રા તૂટઉ મહારી કાયા કરકા
રાઇ।
तू
એ કાયા કલપી મઈ તુઝનર્ધ રાયું સીલ સષાઇ ||૨૩||
તાહરી
કરિયો
[રાજા રોષે ભરાયો છે અને સતીને ભારે તકલીફ આપી રહ્યો છે. કામિની રાજાને કહે છે : ‘તું મારો બાપ છે. ખુદ ઇંદ્ર આવે તો પણ હું મારા શીલનો ભંગ કરું નહીં. તું તો તરણાને તોલે મૂર્ખ છે. હું પારકા નરનો સંગ કરું નહીં. પારકી જ્ઞાતિના ૫૨ નરનો હું સંગ ન કરું. મેં જિનધર્મનું શિક્ષણ લીધું છે. તું ફટકા મારી રહ્યો છે એ મને નહિ મારે, મને મારશે તે તો મારાં કર્મ. જેમજેમ રાજા રાણીને સજા કરે છે