________________
ગ્રંથ અને થાર ૩૦૧૦
તેમણે અંગ્રેજી, સ ંસ્કૃત, ઉર્દૂ, હિંદી એમ જુદી જુદી ભાષાઓમાંથી અનુવાદકૃતિએ આપી છે એ પણ તેમની વિશિષ્ટતા ગણાય. મૂળ ફારસીમાંથી ગુજરાતીમાં ઉતારેલું ખલિલ જિબ્રાનનું ‘ રુદનઅને હાસ્ય ' શિષાનના ગુજરાતમાં થયેલા અનુવાદોમાં સૌથી વિશેષ પ્રમાણભૂત છે. એક પુરુષની આસપાસ ગૂંથાયેલા એક વેશ્યા, વિધવા અને તેની નાની બહેનના પ્રણયકિસ્સાને અવલબીને સમાજોતિ, ગ્રામસુધારણા, બેકારી, હરિજનેાની સેવા વગેરે પ્રશ્નોની મીમાંસા કરતી સામાજિક નવલકથા · પ્રણયયજ્ઞ ' તેમની સર્વોત્તમ મૌલિક કૃતિ છે. એનુ' પછીથી નાટકમાં રૂપાંતર કરવામાં આવેલું અને ફ્રીલેન્ડગંજના રેલ્વે ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટે તે નાટકને ભજવી તેને ચક્રને પાત્ર ઠરાવેલું. છેલ્લાં ચારેક વર્ષથી તે અમદાવાદમાં સ્થિર થયા છે તે છાપખાનું ચલાવે છે.
કૃતિઓ રચના પ્રકાશન પ્રકાશક મૌલિક, સંપાદન મૂળ કૃતિ કે કર્તાનું નામ
સાથે સાથે
કે અનુવાદ મૌલિક
કૃતિનું નામ પ્રકાર
૧. પ્રતિજ્ઞાની નવલકથા ૧૯૨૭ ૧૯૨૭ પૂર્ણાહૂતિ
૨. પ્રતાપી ઐતિહાસિક ૧૯૨૮ ૧૯૨૮ રણજીતસિ ંહજી
મૃત્યુ નવલકથા
પ્રેસ
પ્રભાત કાર્યાલય
૭. પ્રપ`ચપ્રતિમા ,,
૪. ચંદ્રવીણા ૫. સ્નેહજ઼્યાતિ
૬. બળવંત પ્રભા
""
૭. ઝેરી નાગણ ૮. વૈરી કે પ્રેમી ?,,
""
19
..
29
"2
..
.
..
"2
39
..
""
૯. પ્રેમી યુગલ કથાકાવ્ય
30
૧૦. ચદ્રમેાહિની નવલકથા ૧૧. કીર્તનમાળા ભજના ૧૯૩૧ ૧૯૩૧
ભટ્ટ બ્રધર્સ
ઍન્ડ કાં.
""
39
59
મદદગાર, નડિયાદ
99
૧૯૩૦ ૧૯૩૦ રાડલાલ મેાતીલાલ,,
પ્રકાશ કાર્યાલય
"2
.
39
ભટ્ટ પ્રધ
99
93
..
""
99
"9
91
99
39
99
95
""
એન્ડ કાં.
૧૨. અદ્ભુત યાગી નવલકથા ૧૯૩૫ ૧૯૩૫ કૃષ્ણ નારાયણ પ્રેસ,, ૧૩. પ્રણયજવાળ
૧૯૩૧ ૧૯૩૫
અનુવાદ રૅનાલ્ડઅમૃત ‘વેસર્ ધ વેરવુલ્ફ’