SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શથકા-પિતાવલિ ગીતાપનિષદના પરિશીલનમાંથી તેમને જીવનનાં સત્તા સાંપડયાં છે. તેમના મનગમતા લેખનપ્રકારે નાટક અને જીવનચરિત્ર છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી તેમને ખૂબ ગમે છે. - તેમનું ઘણુંખરું સર્જન ઉદેશલક્ષી હોય છે. કેઈક ભાવના કે વિચારને પિતાનાં નાટકોમાં કેન્દ્રવતી સ્થાને રાખીને તેઓ વસ્તુ, પાત્ર ને વાતાવરણની સંકલના કરે છે. શ્રી. બટુભાઈ ઉમરવાડિયાની સંવાદશૈલી અને નવીન વિચારેને તેજસ્વી રીતે ચમકાવવાની તેમની રીતિની અસર તેમનાં નાટકોમાં જણાય છે. એકંદરે તખ્તાલાયકી જાળવી રાખે તેવાં તેમનાં નાટકે છે. બાલસાહિત્યમાં પણ તેમની દષ્ટિ સંસ્કાર, કેળવણી અને સુધારણાની છે. તેમની બે નાટકો', “દુર્ગારામ મહેતાજી', “નવા યુગની સ્ત્રી' વગેરે કૃતિઓને જાણીતા વિદ્વાન લેખક રમણલાલ, ઉમરવાડિયા આદિની પ્રસ્તાવનાઓને લાભ મળ્યો છે. ફોરમ'ની અનેક લહરીઓમાં પથરાયેલા તેમના બાલસાહિત્યને શ્રી. જ્યોતીન્દ્ર દવે, સ્વ. ગિજુભાઈ અને સ્વ. મોતીભાઈ અમીનનાં પ્રોત્સાહક પુરોવચને પ્રાપ્ત થયાં છે. તિએ કતિનું નામ બદાર રચના- પ્રકાશન- પ્રકાશક મૌલિક, સંપાદન સાલ સાલ કે અનુવાદ૧. ગીતાની વ્યાખ્યા નિબંધ ૧૯૨૪ ૧૨૪ યુગાન્તર કાર્યાલય અનુવાદ સુરત ૨. બે નાત ના ૧૯૨૮ મૌલિક ૧૯૨૯ ૧૯૩૦ . ૩. ફેમ લહરી બાલ- ૧૭૫ - ૧ થી ૧૨ સાહિત્ય ૧૩૬ ૧૯૪૬ ૪. નવા યુગની સ્ત્રો નાટક ૧૯૩૨ - ૧૯૩૪. ૫. વન વનની વેલ વાર્તાઓ ? ૧૯૩૯ ને એક નાટક ૧. મુસલિની ચરિત્ર ૭. કમાલ આતા તુર્ક , ૮. વર્તમાન યુગના , વિધાય
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy