SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ધકાર-સરિતાતિ · તેમની પ્રથમ કૃતિ ‘જલિયાંવાલા ’ સારાષ્ટ્ર ' પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થયેલી; તેની બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ છે. મુખ્યત્વે સત્યાગ્રહનાં આંદોલને અને ગ્રામસેવામાંથી તેમની નવલાની વિષયપસંદગી થએલી છે. ભાવનાશીલ યુવક-યુવતી દેશસેવાના કાર્યમાં શા ભોગ આપે છે અને કૈવી વૃત્તિએ સેવે છે તે બતાવી સજા'તા ઇતિહાસનું સુરેખ નિરૂપણ કરવાનો તેમના પ્રયત્ન છે. કૃતિઓ કૃતિનું નામ પ્રકાર ૧, જલિયાંવાલા નાટક ૨. ૧૮૫૭ ૩. ખદીર ૪. ધન અને મુક્તિ ,, નવલકથા ૧૦. ઇતિહાસ-કથા ગ્રીસ 99 29 ૫. કલ્યાણયાત્રા ૬. પ્રેમ અને પૂજા કા ૭. દીપનિર્વાણુ ૮. એ વિચારધારા નિષધ ૯. ઇતિહાસ-કથાઓ કથા રામ 99 ૧૯૩૫ બી.આ. ૧૯૪૭ પ્રાશન સાક્ષ ૧૯૩૫ બી.આ. ૧૯૪૭ 99 ૧૨૪૬ ૧૯૩૯ ૧૯૩૯ ૧૯૪૪ ૧૯૪૪ બી.આ. ૧૯૪૬ ૧૯૪૫ ૧૯૪૬ ૧૯૪૭ પ્રકાશક ‘ફૂલછાખ’ રાણપુર ભારતી સા. સ. અમદાવાદ ‘ફૂલછામ’ રાણપુર ભારતી સા. સ. અમદાવાદ 99 91 આદર્શ પુસ્તક ભંડાર, અમદાવાદ ગ્રામ દક્ષિણામૂર્તિ, આંખલા 19 99 103 અભ્યાસ—સામગ્રી જલિયાંવાલા' માટે:-- કૌમુદી’ સપ્ટ, ૧૯૩૪ તેમની અન્ય કૃતિએ માટે:--તે તે સાલનાં ગ્રંથસ્થ વાડ્મયા ૧૦ મૌલિક સંપાદન કે અનુવાદ ? મૌલિક "" 99 . . . . ..
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy