SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકા-પિતાવલિ લેખક અમેરિકાની નેચરોપથિકસેસાયટીના આજીવન સભ્ય છે. બેઝવાડાની ઈન્ડિયન નેચરપથિક એકેડેમીના ઉપપ્રમુખ છે. તેમના લેખ માત્ર ગુજરાતી સામયિકોમાં જ નહિ, પરંતુ હિંદી સામયિકોમાં પણ અવારનવાર દેખાય છે. મરાઠી-હિંદીમાં તેમનાં પુસ્તક પૈકી કેટલાંકના તરજુમા પણ થયા છે. કૃતિઓ કુતિનું નામ વિષય રચના પ્રકાશન પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ કે અનુવાદ ? ૧, બ્રહ્મચર્ય- આરોગ્યવિદ્યા ૧૯૩૭ ૧૯૩૯ નવયુગ પુસ્તક મૌલિક | મીમાંસા ભંડાર-રાજકેટ ૨. સો વર્ષ ૧૯૩૯ ૧૯૪૦ ભારતી સાહિત્ય જીવવાની કલા સંઘ, અમદાવાદ બીજી આવૃત્તિ ૧૯૪૪ 3. Genus આરોગ્યવિધા ૧૯૩૮ ૧૯૩૯ of Health ૪. તમાકુત્યાગ ૧૯૪૧ ૧૯૪૩ ૫. આહાર અને ૧૯૪૪ ૧૯૪૪ આરોગ્ય ૬. દંતરક્ષણ ને દીર્ધાયુષ્ય ૭. બ્રહ્મચર્ય—- . બોધસંગ્રહ ૮. જીવનનું ઝેર , ૧૯૩૯ ૧૯૪૦ ૯, બ્રહ્મચર્ય ૧૯૩૯ ૧૦. સારવારની સૌથી, સારી રીત ૧૧, બંધકોશ કેમ માટે, ૧૨. ફળાહારના ફાયદા ૧૩. દંતરક્ષક– , - જ્ઞાનશિક્ષિકા ૧૪. હવા અને હયાતી, ૧૫. ત્વચા ને તંદુરસ્તી, ૧૬. વો ને વ્યાધિઓ , . . . . . . '
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy