________________
,,
સન ૧૮૦૨ વસઈનું તહનામું
99
,,
.
""
,,
,,
99
""
""
22
""
""
,,
""
99
""
*,
ور
""
,,
39
""
''
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૪
ગુજરાતી સાહિત્યની સાલવારી
૧૮૦૩ રણછેાડદાસ ગીરધરભાઇને જન્મ
૧૮૦૪ ડૉ. ડ્રમ`ડે ગુજરાતી કહેવત સ ંગ્રહ અને વ્યાકરણ તૈયાર કર્યું. (ટેલર)
૧૮૦૯ દુર્ગારામને જન્મ તા. ૨૫ મી ડિસેમ્બર
૧૮૧૧ ગુજરાતી ટાઇપમાં ચેપાનિયું પ્રથમ છપાયું
૧૮૧૮ ભાગીલાલ પ્રાણવલ્લભદાસના જન્મ
""
—: અર્વાચીન -
૧૮૧૯ સંગીતશાસ્ત્રી આદિત્યરામજીને જન્મ-જુનાગઢમાં ૧૮૨૦ કવિ દલપતરામને જન્મ
""
૧૮૨૨ મણિશંકર જટાશકર કીકાણીને જન્મ
૧૮૨૨ ભાળાનાથ સારાભાઈ ના જન્મ (વડેાદરામાં)
૧૮૨૩ રણછોડલાલ છેાટાલાલનો જન્મ
૧૮૨૪ સ્વામિ યાનંદ સરસ્વતીનેા જન્મ
""
જોસક્ વાન ટેલરને જન્મ–ગુજરાતી વ્યાકરણ રચનાર દેશીઓ માટે ખાર શાળાઓ કાઢવામાં આવી.
૧૮૨૫ નેટિવ એજ્યુકેશન સેાસાઈટી સ્થપાઇ
૧૮૨૬ સુરતમાં પહેલ વહેલી ગુજરાતી નિશાળ
૧૮૨૮ સતી થવાના ચાલ બંધ પડયેા.
..
રસિક વલ્લભ ગ્રંથ કવિ દયારામે રચ્યા બ્રહ્મોસમાજની સ્થા પના
""
૧૮૨૯ મેાહનલાલ રણછેાડદાસને જન્મ
લોડ એન્ટિકે સતીનેા ચાલ બંધ પાડયા મહીપતરામના જન્મ સુરતમાં-૩૭ ડિસેમ્બરે
39
૧૮૭૦ હિન્દુસ્તાનમાં પોસ્ટ ઑફિસની સ્થાપના
૧૮૩૨ કરસનદાસ મુળનેા જન્મ તા. ૨૫ મી જુલાઇ
૧૮૩૩ કવિ નર્મદાશંકરના જન્મ ૨૪ મી એગસ્ટ
રાજા રામમેાહનરાયનું અવસાન
..
૧૮૩૫ નંદશંકર તુલજાશ કરના જન્મ એપ્રિલ સુરતમાં
૩૬